વનસ્પતિ સૂર્ય પ્રકાશમાંથી
ખોરાક મેળવે છે એટલે તેને સૂર્યપ્રકાશનું આકર્ષણ હોય છે. દરેક છોડ, વેલા કે વૃક્ષો સૂર્યપ્રકાશ તરફ જ વિકાસ
પામે છે.
પરંતુ સૂરજસુખી તેમાં એક્કો છે. તેનું ફૂલ સવારથી સાંજ સુધી સૂર્ય જેમ જેમ આગળ વધે તેમ દિશા બદલી સૂર્ય તરફ જ રહે છે. એટલે જ તેનું નામ સૂરજમુખી પડયું.
પરંતુ સૂરજસુખી તેમાં એક્કો છે. તેનું ફૂલ સવારથી સાંજ સુધી સૂર્ય જેમ જેમ આગળ વધે તેમ દિશા બદલી સૂર્ય તરફ જ રહે છે. એટલે જ તેનું નામ સૂરજમુખી પડયું.
સૂરજમુખીના ફૂલમાં સૂર્યની સાથે સાથે ફરવાનું રહસ્ય તેની દાંડીમાં છે. ફૂલની
દાંડીમાં ઓકસીન નામનું દ્રવ્ય હોય છે.
આ દ્રવ્ય છાંયડો હોય તે તરફ જ એકઠું થાય છે. સૂર્યપ્રકાશની ગરમી મળતાં જ તે જગ્યા બદલીને છાયડા તરફ ખસે છે.
જેમ જેમ દાંડી પર સૂર્યપ્રકાશ ખસે તેમ ઓકસીજનનો જથ્થો પણ ખસે અને તેની સાથે ફૂલ પણ દિશા ફેરવે. સૂરજમુખીનું ફૂલ ખૂબ જ મોટું હોય છે. તેને તાજુ રાખવા વધુ સૂર્યપ્રકાશ જોઈએ એટલે જ તેને આ કુદરતી કરામત મળી છે.
આ દ્રવ્ય છાંયડો હોય તે તરફ જ એકઠું થાય છે. સૂર્યપ્રકાશની ગરમી મળતાં જ તે જગ્યા બદલીને છાયડા તરફ ખસે છે.
જેમ જેમ દાંડી પર સૂર્યપ્રકાશ ખસે તેમ ઓકસીજનનો જથ્થો પણ ખસે અને તેની સાથે ફૂલ પણ દિશા ફેરવે. સૂરજમુખીનું ફૂલ ખૂબ જ મોટું હોય છે. તેને તાજુ રાખવા વધુ સૂર્યપ્રકાશ જોઈએ એટલે જ તેને આ કુદરતી કરામત મળી છે.
સૌજન્ય : gujaratsamachar