સ્વામિનારાયણ મંદિર જામનગરના શાસ્ત્રી સ્વામી ચતુર્ભુજ મહારાજના
સાંનિધ્યમાં શ્રી કે.જે.શાહ હાઈસ્કૂલના ધોરણ - 10ના વિદ્યાર્થીઓનો
દિક્ષાન્ત તથા સરસ્વતી સન્માન અને શાળાના નિવૃત થતા બે શિક્ષકો શ્રી જી.વી.
કોડીનારીયા અને શ્રી પી.જી. ટીલાળા સાહેબનો સન્માન કાર્યક્રમ આજરોજ સંપન્ન
થયો.
![]() |
શાસ્ત્રી સ્વામી ચતુર્ભુજ મહારાજનું આગમન |
![]() |
કાર્યક્રમસંચાલન- શ્રી એમ.એસ. ભોઈ |
![]() |
ભજન |
![]() | |
સ્વાગત |
![]() |
મહેમાનો તથા વિદ્યાર્થીઓ |
![]() |
સ્વાગત આચાર્ય શ્રી આર.ટી. કાછડીયા |
![]() |
સ્વાગત પ્રમુખ શ્રી નાથાભાઈસંઘાણી |
![]() |
દીપ પ્રાગટ્ય |
![]() |
વિદ્યાર્થી પ્રતિભાવ છૈયા સંજના |
![]() |
વિદ્યાર્થી પ્રતિભાવ પારજીયા મેહુલ |
![]() |
સન્માનપત્ર અર્પણ |
![]() |
સ્મૃતિચિહ્ન અર્પણ |
![]() |
શાલથી સન્માન |
![]() |
સ્મૃતિચિહ્ન અર્પણ |
![]() |
શાલથી સન્માન |
![]() |
સન્માનપત્ર નું વાચન |
![]() |
સન્માનપત્ર નું વાચન |
![]() |
નિવૃત્તિ પ્રતિભાવ - શ્રી જી.વી. કોડીનારીયા |
![]() |
નિવૃત્તિ પ્રતિભાવ - શ્રી પી.જી. ટીલાળા |
![]() |
અતિથી ઉદબોધન મંત્રી શ્રી હરિભાઈ કાળસરીયા |
![]() |
અતિથી ઉદબોધન નિવૃત આચાર્ય શ્રી સી.પી. વસોયા સાહેબ |
શાસ્ત્રી સ્વામી ચતુર્ભુજ મહારાજના આશીર્વચન |